કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે રાજયના ફોરેસ્ટ વિભાગને ચિત્તાના વસવાટ માટે યોગ્ય રિપોર્ટ તૈયાર કરવા કહ્ય
વિશ્વમાં આજે ‘એવા કેટલાય પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે જેના માત્ર ફોટા જોઈને કહેવાય છે કે આ જંગલી પ્રાણી આપણા દેશમાં હતું આપણી આવનારી પેઢી માટે અને પર્યાવરણ ચક્ર માટે દરેક વિલુપ્ત થતી જાતિઓનું રક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે. ત્યારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય ગુજરાતમાં ચિત્તાનો વસવાટ ઊભુ કરવા માંગે છે. દુનિયામાંથી ઝડપી વિલુપ્ત થતી જાતિઓમાંની એક જાતિ ચિંતાઓ પણ છે તેથી તેને
બચાવવા માટે આફ્રિકાના દેશોમાંથી લાવીને ભારતમાં વસાવવાની યોજના છે. તેના વસવાટ માટે ગુજરાતમાં જોકોઈ અનુકૂળ જગ્યા હોય તો તેનો રિપોર્ટ પર્યાવરણ મંત્રાલયે ગુજરાત વનવિભાગ પાસે
મંગાવ્યો છે. જો બધુ બરોબર બેસે તો ગુજરાતમાં સિંહ બાદ ચિત્તાઓ પણ જોઈ શકાશે.
આફ્રિકાના વિવિધ દેશો જેવા કે કેન્યા, ટાન્ઝાનીયા, યુગાન્ડા કે ઝિમ્બાવે.
વિશ્વમાં આજે ‘એવા કેટલાય પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે જેના માત્ર ફોટા જોઈને કહેવાય છે કે આ જંગલી પ્રાણી આપણા દેશમાં હતું આપણી આવનારી પેઢી માટે અને પર્યાવરણ ચક્ર માટે દરેક વિલુપ્ત થતી જાતિઓનું રક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે. ત્યારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય ગુજરાતમાં ચિત્તાનો વસવાટ ઊભુ કરવા માંગે છે. દુનિયામાંથી ઝડપી વિલુપ્ત થતી જાતિઓમાંની એક જાતિ ચિંતાઓ પણ છે તેથી તેને
બચાવવા માટે આફ્રિકાના દેશોમાંથી લાવીને ભારતમાં વસાવવાની યોજના છે. તેના વસવાટ માટે ગુજરાતમાં જોકોઈ અનુકૂળ જગ્યા હોય તો તેનો રિપોર્ટ પર્યાવરણ મંત્રાલયે ગુજરાત વનવિભાગ પાસે
મંગાવ્યો છે. જો બધુ બરોબર બેસે તો ગુજરાતમાં સિંહ બાદ ચિત્તાઓ પણ જોઈ શકાશે.
આફ્રિકાના વિવિધ દેશો જેવા કે કેન્યા, ટાન્ઝાનીયા, યુગાન્ડા કે ઝિમ્બાવે.
No comments:
Post a Comment