સૌથી વધુ ૩૯૦૦૦ બેઠકો તો ખાલી ઇજનેરી શાખાની છે.
એડમિશન કમિટી ફોર ધ પ્રોફેશનલ ર્કોિસસ (એસીપીસી) દ્વારા મેડિકલ, એન્જિન્યરગ, ફાર્મસી અન્ય બીજી પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશની કાર્યવાહી ૧૩મે ૨૦૧૧ના રોજથી શરૂ થશે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૨ મે ૨૦૧૧ના રોજ આવશે.
એસીપીસી દ્વારા વિવિધ પ્રકારના પ્રોફેશનલ કોર્સ માટેના પ્રવેશ ફોર્મના વિતરણની કાર્યવાહી ૧૩મે ૨૦૧૧ના રોજથી થશે જેમા ંરાજયના ૬૦ જેટલા વિવિધ સેન્ટરો માંથી ફોર્મની વહચણી કરવામાં આવશે. હાલમાં એસીપીસીના સતાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ પ્રકારના કોર્સમાં પ્રવેશ- પ્રક્રિયા કરવાની તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવલી છે. જેથી જે ફોર્મની છપાવવાની કામગીરીમાં શિક્ષણ વિભાગની મંજૂરી બાદ છપાશે પ્રવેશ પ્રક્રિયાના જાતિ-નિયમોનો ડ્રાફટ બનાવીને તેને શિક્ષણ વિભાગમાં મોકલી અપાયો છે અને જયારે નિયમોને શિક્ષણ વિભાગ મંજૂરીની મહોર મારશે બાદમાં પ્રોફેશનલ કોર્સ માટેના ફોર્મ છપાવવા માટે મોકલી દેવામાં આવશે ધો.૧૨ની પરીક્ષામાં ૯૧૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ૧૨મના રોજ આવશે
વિવિધ પ્રકારના કોર્સમાં ૪૫૦૦૦થી વધુ બેઠકો છે. જેમાં સૌથી વધુ ૩૯૦૦૦ બેઠકો તો ખાલી ઇજનેરી શાખાની છે.
એડમિશન કમિટી ફોર ધ પ્રોફેશનલ ર્કોિસસ (એસીપીસી) દ્વારા મેડિકલ, એન્જિન્યરગ, ફાર્મસી અન્ય બીજી પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશની કાર્યવાહી ૧૩મે ૨૦૧૧ના રોજથી શરૂ થશે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૨ મે ૨૦૧૧ના રોજ આવશે.
એસીપીસી દ્વારા વિવિધ પ્રકારના પ્રોફેશનલ કોર્સ માટેના પ્રવેશ ફોર્મના વિતરણની કાર્યવાહી ૧૩મે ૨૦૧૧ના રોજથી થશે જેમા ંરાજયના ૬૦ જેટલા વિવિધ સેન્ટરો માંથી ફોર્મની વહચણી કરવામાં આવશે. હાલમાં એસીપીસીના સતાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ પ્રકારના કોર્સમાં પ્રવેશ- પ્રક્રિયા કરવાની તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવલી છે. જેથી જે ફોર્મની છપાવવાની કામગીરીમાં શિક્ષણ વિભાગની મંજૂરી બાદ છપાશે પ્રવેશ પ્રક્રિયાના જાતિ-નિયમોનો ડ્રાફટ બનાવીને તેને શિક્ષણ વિભાગમાં મોકલી અપાયો છે અને જયારે નિયમોને શિક્ષણ વિભાગ મંજૂરીની મહોર મારશે બાદમાં પ્રોફેશનલ કોર્સ માટેના ફોર્મ છપાવવા માટે મોકલી દેવામાં આવશે ધો.૧૨ની પરીક્ષામાં ૯૧૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ૧૨મના રોજ આવશે
વિવિધ પ્રકારના કોર્સમાં ૪૫૦૦૦થી વધુ બેઠકો છે. જેમાં સૌથી વધુ ૩૯૦૦૦ બેઠકો તો ખાલી ઇજનેરી શાખાની છે.
No comments:
Post a Comment