પાંચ લાખથી વધુ રિટર્ન ભરનારા ગ્રામ્ય કરદાતાઓને શહેરમાં આવવું પડશે નહ. નાના કરદાતાઓ માટે
‘સુગમ’ ઈન્કમટેકસ રિટર્ન ફોર્મ બહાર પાડવાનો નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ ૨૦૧૧-૧૨માં બજેટમાં નાના કરદાતાઓ ટેકસમાં સરળતા માટે આ ફોર્મ બહાર પાડવાનું જણાવ્યું હતું.
બીજી તરફ ચીફ કમિશ્નર દ્વારા સીબીડીટીમાં રજૂઆત બાદ સીબીડીટીએ આઇટીઓની એસેકસમેન્ટ લિમિટમાં ફેરફાર કરવાની સત્તા અપાઇ છે તેમાં હવે ગ્રામ્ય વિસ્તારના નાના કરદાતાઓએ કે જે પાંચ લાખથી વધુ રિટર્ન ભરતાં હોય તેવાને શહેરમાં આવવું પડશે નહ. નાના કરદાતાઓના સુગમ ફોર્મ અંગે ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી સંભાવના છે. આ સુગમ ફોર્મથી નાના બિઝનેસમેન અને વ્યવસાયિકો માટે બોજ ઘટશે. આવકવેરા રિટર્ન સરળ અને વપરાશકર્તા માટે ઊપયોગી બનાવવાના સરકારના પ્રયાસો મુજબ નવું ફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આઇટી સૂત્રોના જણાવ્યા અનુસાર નાના કરદાતાઓ શહેરમાં રિટર્ન ભરવા આવવું પડતું હતું. તેમાં ટેકનિકલ ખામીઓ ઉભી થતાં મોટી રકમના રિટર્ન ભરનાર ગ્રામ્ય વિસ્તારના કરદાતાઓ ગામડામાં જ રિટર્ન ભરી શકે તેના માટે સુધારો કરવો પડ્યો હતો.કામની સ્થિતિમાં અસંતુલન હોવાને કારણે ચીફ ઈન્કમટેકસ કમિશ્નરને જરૂર પડે તો પાંચ લાખથી મોટી રકમનું રિટર્ન ભરવાની સત્તા સીબીડીટીએ આપી છે જેથી નાના કરદાતાઓને ફાયદો થશે. નાના કરદાતાઓને જટીલ ઈન્કમટેકસનું ફોર્મ ભરવાથી મુકિત મળી જશે. બે પાનાવાળું આ સુગમ ફોર્મ નાના કરદાતાઓ માટે ફળદાયક રહેશે. નીલ ફાઇલ કરતા કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની જરૂરિયાત નથી.
‘સુગમ’ ઈન્કમટેકસ રિટર્ન ફોર્મ બહાર પાડવાનો નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ ૨૦૧૧-૧૨માં બજેટમાં નાના કરદાતાઓ ટેકસમાં સરળતા માટે આ ફોર્મ બહાર પાડવાનું જણાવ્યું હતું.
બીજી તરફ ચીફ કમિશ્નર દ્વારા સીબીડીટીમાં રજૂઆત બાદ સીબીડીટીએ આઇટીઓની એસેકસમેન્ટ લિમિટમાં ફેરફાર કરવાની સત્તા અપાઇ છે તેમાં હવે ગ્રામ્ય વિસ્તારના નાના કરદાતાઓએ કે જે પાંચ લાખથી વધુ રિટર્ન ભરતાં હોય તેવાને શહેરમાં આવવું પડશે નહ. નાના કરદાતાઓના સુગમ ફોર્મ અંગે ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી સંભાવના છે. આ સુગમ ફોર્મથી નાના બિઝનેસમેન અને વ્યવસાયિકો માટે બોજ ઘટશે. આવકવેરા રિટર્ન સરળ અને વપરાશકર્તા માટે ઊપયોગી બનાવવાના સરકારના પ્રયાસો મુજબ નવું ફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આઇટી સૂત્રોના જણાવ્યા અનુસાર નાના કરદાતાઓ શહેરમાં રિટર્ન ભરવા આવવું પડતું હતું. તેમાં ટેકનિકલ ખામીઓ ઉભી થતાં મોટી રકમના રિટર્ન ભરનાર ગ્રામ્ય વિસ્તારના કરદાતાઓ ગામડામાં જ રિટર્ન ભરી શકે તેના માટે સુધારો કરવો પડ્યો હતો.કામની સ્થિતિમાં અસંતુલન હોવાને કારણે ચીફ ઈન્કમટેકસ કમિશ્નરને જરૂર પડે તો પાંચ લાખથી મોટી રકમનું રિટર્ન ભરવાની સત્તા સીબીડીટીએ આપી છે જેથી નાના કરદાતાઓને ફાયદો થશે. નાના કરદાતાઓને જટીલ ઈન્કમટેકસનું ફોર્મ ભરવાથી મુકિત મળી જશે. બે પાનાવાળું આ સુગમ ફોર્મ નાના કરદાતાઓ માટે ફળદાયક રહેશે. નીલ ફાઇલ કરતા કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની જરૂરિયાત નથી.
No comments:
Post a Comment