હાલમાં કાનૂન વ્યવસ્થા પ્રમાણે ફોર્મના અભ્યાસ બાદ બહાર પડાશ.
ઇન્કમટેકસ વિભાગે નાના કરદાતાઓ માટે સુગમ ફોર્મ વધારે સરળ રીતે ભરી શકે તેના માટે આઠ પ્રકારના નવા ફોર્મ સાથે બહાર પાડવામાં આવશે. હવે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૧- ૧૨ માટે નવા આઠ પ્રકારના ફોર્મ ભરી કરદાતા ફાઇલ કરી શકશે તેવું આઇટીના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વેતન કર્મચારીઓ સરળ-૨ ફોર્મ દ્વારા આઇટી રિર્ટન ભરતા હતા પરંતુ સરળ-૨ ફોર્મ કરતાં સુગમ ફોર્મ વધારે સરળ બનાવવામાં
આવ્યું છે. આઇટી દ્વારા કરદાતાઓ માટે બહાર પાડવામાં આવનાર આઠ નવા પ્રકારના ફોર્મમાં વ્યકિતગત કરદાતા ભાગીદારી પેઢી, પગારધારકો, વ્યાજની આવક કમાતા, કોર્પોરેટ સેકટર, ટ્રસ્ટોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય બજેટમાં સુગમ ફોર્મની જાહેરાત બાદ આ વર્ષે આઠ આઇટીઆર ફોર્મ દાખલ કરાયા છે આ વખતે ઈન્ફ્રાસ્ટ્રકચર બોન્ડના ૨૦૦૦૦ સુધીના રોકાણમાં કપાતનો લાભ જાહેર થતાં ફોર્મમાં એક કોલમ ઊમેરાયું છે.
આઇટીઆર-૧ પગાર અને વ્યાજની આવકવાળા માટે, આઇટીઆર-૨, વ્યકિતગત કે એચયુએફ જો પગાર, વ્યાજ, કેપિટલ ગેઇન, કે હાઊસગ લોનનું વ્યાજ કપાત તરીકે બાદ લેતા હોય તો ભરવાનું, આઇટીઆર-૩માં ભાગીદારી પેઢીના ભાગીદારકરદાતા માટે, આઇટીઆર-૪માં ઓડિટપાત્ર ટર્નઓવર ધરાવતા વ્યકિતગત અને એચયુએફ કરદાતાઓ ભરવાનું રહેશે, ભાગીદારી પેઢી, એસોસિએટેડ આૅફ પર્સન, અને બીએઆઇ માટે આઇટીઆર-૫ અને આઇટીઆર-૬ કંપની કરદાતા માટે અને ટ્રસ્ટો માટે આઇટીઆર-૭ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. જયારે આઇટીઆર-૮માં ઇન્ફાસ્ટ્રકચર બોન્ડના ૨૦૦૦૦ સુધીના રોકાણમાં કપાતનો લાભ જાહેર થતા ફોર્મમાં એક નવું કોલમ ઊમેરાયું છે.
ઇન્કમટેકસ વિભાગે નાના કરદાતાઓ માટે સુગમ ફોર્મ વધારે સરળ રીતે ભરી શકે તેના માટે આઠ પ્રકારના નવા ફોર્મ સાથે બહાર પાડવામાં આવશે. હવે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૧- ૧૨ માટે નવા આઠ પ્રકારના ફોર્મ ભરી કરદાતા ફાઇલ કરી શકશે તેવું આઇટીના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વેતન કર્મચારીઓ સરળ-૨ ફોર્મ દ્વારા આઇટી રિર્ટન ભરતા હતા પરંતુ સરળ-૨ ફોર્મ કરતાં સુગમ ફોર્મ વધારે સરળ બનાવવામાં
આવ્યું છે. આઇટી દ્વારા કરદાતાઓ માટે બહાર પાડવામાં આવનાર આઠ નવા પ્રકારના ફોર્મમાં વ્યકિતગત કરદાતા ભાગીદારી પેઢી, પગારધારકો, વ્યાજની આવક કમાતા, કોર્પોરેટ સેકટર, ટ્રસ્ટોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય બજેટમાં સુગમ ફોર્મની જાહેરાત બાદ આ વર્ષે આઠ આઇટીઆર ફોર્મ દાખલ કરાયા છે આ વખતે ઈન્ફ્રાસ્ટ્રકચર બોન્ડના ૨૦૦૦૦ સુધીના રોકાણમાં કપાતનો લાભ જાહેર થતાં ફોર્મમાં એક કોલમ ઊમેરાયું છે.
આઇટીઆર-૧ પગાર અને વ્યાજની આવકવાળા માટે, આઇટીઆર-૨, વ્યકિતગત કે એચયુએફ જો પગાર, વ્યાજ, કેપિટલ ગેઇન, કે હાઊસગ લોનનું વ્યાજ કપાત તરીકે બાદ લેતા હોય તો ભરવાનું, આઇટીઆર-૩માં ભાગીદારી પેઢીના ભાગીદારકરદાતા માટે, આઇટીઆર-૪માં ઓડિટપાત્ર ટર્નઓવર ધરાવતા વ્યકિતગત અને એચયુએફ કરદાતાઓ ભરવાનું રહેશે, ભાગીદારી પેઢી, એસોસિએટેડ આૅફ પર્સન, અને બીએઆઇ માટે આઇટીઆર-૫ અને આઇટીઆર-૬ કંપની કરદાતા માટે અને ટ્રસ્ટો માટે આઇટીઆર-૭ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. જયારે આઇટીઆર-૮માં ઇન્ફાસ્ટ્રકચર બોન્ડના ૨૦૦૦૦ સુધીના રોકાણમાં કપાતનો લાભ જાહેર થતા ફોર્મમાં એક નવું કોલમ ઊમેરાયું છે.
No comments:
Post a Comment