આ સિસ્ટમથી રેલ્વેના સમયની બચત અને ગુડ્સની ડિલિવરી ઝડપી બનશે.
અમદાવાદ રેલ્વે ડિવિઝને જુલાઇમાં નવી લોકોટ્રોલ સિસ્ટમની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ નવી સિસ્ટમથી ટ્રેનમાં ભરેલો ખીચોખીચ માલને ત્રણ દિશામાં દોડાવી ઝડપી ડિલિવરી કરી શકાશે. એટલે કે ત્રણ અથવા ચાર ટ્રેનમાંથી એક જ ટ્રેન ડિલિવરી કરી શકશે.
રેલ્વેમાં ગુડ્સ ટ્રેન દ્વારા ઓછા સમયમાં વધુ માલ પહાચાડવાથી ડિલિવરી ઝડપી થઇ શકે તે માટે રેલ્વેને એક નવો વિચાર આવ્યો છે. આ લોકોટ્રોલ સિસ્ટમથી રેલ્વેના સમયની બચત થશે અને ગુડ્સની ડિલિવરી ઝડપી બની શકશે. ગુડ્સ ટ્રેનમાં ૧ ટનથી વધારે માલની હેરાફેરી થતી હોય છે તેથી આ એક ટન માલને ખચવા માટે ટ્રેનની લંબાઇને જોતાં વેગન્સો પણ વધારવામાં આવે છે. જેનાથી ટ્રેનના પુલગ પાવરમાં વધારો થઇ શકે. આ સિસ્ટમથી પુલગ પાવરની ક્ષમતા છે તેમાં વહચણી થઇ જવાથી ગુડ્સ ટ્રેન ઝડપથી દોડી શકશે અને ગુડ્સની ડિલિવરી ઝડપથી થઇ શકશે. રેલ્વેના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આ લોકોટ્રોલ સિસ્ટમના લીધે ગુડ્સની ડિલિવરી ઝડપથી થશે. સમયનો ઘણોખરો બચાવ થશે. આ સિસ્ટમ સ્ટાફ ઓછો હશે તો પણ રેલ્વેને મદદ કરશે. અમદાવાદ સ્ટેશનથી મુંબઇ, કોચી અને કોલકાત્તા જે ગુડ્સ ટ્રેન ત્રણેય જગ્યાએ અલગ-અલગ લઇને જાય છે તેના બદલે હવે એઆરડી એક જ રૂટમાં લાંબી ટ્રેન દોડાવશે. આ ટ્રેન ત્રણ લોકેશન દ્વારા દોડશે. તેથી આ ટ્રેન ત્રણ જગ્યા જેવી મુંબઇ, કોચી અને કોલકાત્તા ટ્રેનનું જોડાણ કરશે નહ. આમ, આ લોકોટ્રોલ સિસ્ટમ દ્વારા ગુડ્સની કેપેસિટીમાં વધારા ઊપરાંત ડિલિવરી ઝડપથી થઇ શકશે અને ઓછા સમયમાં એક સ્થળેથી બીજે સ્થળે માલની ડિલિવરી થવાથી રેલ્વેના સમયમાં પણ બચત થશે.
અમદાવાદ રેલ્વે ડિવિઝને જુલાઇમાં નવી લોકોટ્રોલ સિસ્ટમની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ નવી સિસ્ટમથી ટ્રેનમાં ભરેલો ખીચોખીચ માલને ત્રણ દિશામાં દોડાવી ઝડપી ડિલિવરી કરી શકાશે. એટલે કે ત્રણ અથવા ચાર ટ્રેનમાંથી એક જ ટ્રેન ડિલિવરી કરી શકશે.
રેલ્વેમાં ગુડ્સ ટ્રેન દ્વારા ઓછા સમયમાં વધુ માલ પહાચાડવાથી ડિલિવરી ઝડપી થઇ શકે તે માટે રેલ્વેને એક નવો વિચાર આવ્યો છે. આ લોકોટ્રોલ સિસ્ટમથી રેલ્વેના સમયની બચત થશે અને ગુડ્સની ડિલિવરી ઝડપી બની શકશે. ગુડ્સ ટ્રેનમાં ૧ ટનથી વધારે માલની હેરાફેરી થતી હોય છે તેથી આ એક ટન માલને ખચવા માટે ટ્રેનની લંબાઇને જોતાં વેગન્સો પણ વધારવામાં આવે છે. જેનાથી ટ્રેનના પુલગ પાવરમાં વધારો થઇ શકે. આ સિસ્ટમથી પુલગ પાવરની ક્ષમતા છે તેમાં વહચણી થઇ જવાથી ગુડ્સ ટ્રેન ઝડપથી દોડી શકશે અને ગુડ્સની ડિલિવરી ઝડપથી થઇ શકશે. રેલ્વેના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આ લોકોટ્રોલ સિસ્ટમના લીધે ગુડ્સની ડિલિવરી ઝડપથી થશે. સમયનો ઘણોખરો બચાવ થશે. આ સિસ્ટમ સ્ટાફ ઓછો હશે તો પણ રેલ્વેને મદદ કરશે. અમદાવાદ સ્ટેશનથી મુંબઇ, કોચી અને કોલકાત્તા જે ગુડ્સ ટ્રેન ત્રણેય જગ્યાએ અલગ-અલગ લઇને જાય છે તેના બદલે હવે એઆરડી એક જ રૂટમાં લાંબી ટ્રેન દોડાવશે. આ ટ્રેન ત્રણ લોકેશન દ્વારા દોડશે. તેથી આ ટ્રેન ત્રણ જગ્યા જેવી મુંબઇ, કોચી અને કોલકાત્તા ટ્રેનનું જોડાણ કરશે નહ. આમ, આ લોકોટ્રોલ સિસ્ટમ દ્વારા ગુડ્સની કેપેસિટીમાં વધારા ઊપરાંત ડિલિવરી ઝડપથી થઇ શકશે અને ઓછા સમયમાં એક સ્થળેથી બીજે સ્થળે માલની ડિલિવરી થવાથી રેલ્વેના સમયમાં પણ બચત થશે.
No comments:
Post a Comment